હાલમાં અતિશય ગરમી પડતી હોવાથી જો વૃક્ષારોપણ કરવામાં આવે અને પાણી આપવામાં અને માવજત કરવામાં વિલંભ થાય તો તે રોપા બળી જવાની સકયતા વધુ રહે છે.આથી આગામી 5 જૂને આવનાર વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપનનો કાર્યક્રમ કરવાના બદલે જો એક વરસાદ આવી ગયા પછી રોપા વાવવામાં આવશે તો તે ઝાડપથી અને અવશ્ય ઊગી જશે. યોગ્ય સમયે કરેલ મહેનતનુ પરિણામ આપને તથા સમાજને મળશે.વૃક્ષ વાવો-પર્યાવરણ બચાવો
Environmental Website
Average Rating
More Stories
સંસ્થા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ થલતેજ ટેકરા અમદાવાદ ખાતે યોજવામાં આવ્યો
વર્ષાઋતુના આગમન બાદ વૃક્ષારોપણની કરી શુભ શરૂઆત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 93 વૃક્ષોનો બોલાવ્યો ખાત્મો