Paryavaran Sadhna

The Evironment Website

વર્ષાઋતુના આગમન બાદ વૃક્ષારોપણની કરી શુભ શરૂઆત

તાજેતરમાં અમદાવાદમા વર્ષાઋતુના આગમનથી જમીન પોચી થઈ જતાં સંસ્થાના ચેરમેન ચંદ્રવદન ધ્રુવ દ્વારા સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ અને રિસર્ચ સેંટર,થલતેજ અમદાવાદ ખાતે 4 બારમાસી સરગવા,2 લીંબુડી તથા 1 બીલીના રોપા તારીખ 25/06/2023 ના રોજ લગાવી વૃક્ષારોપણની શુભ શરૂઆત કરી.


વર્ષાઋતુના આગમન બાદ વૃક્ષારોપણની કરી શુભ શરૂઆત