Paryavaran Sadhna

The Environmental Website

લાકડાના બદલે ગાયના છાણાથી હોળી પ્રગટાવી પર્યાવરણની સુરક્ષા કરીએ 

લાકડાના બદલે ગાયના છાણાથી હોળી પ્રગટાવી પર્યાવરણની સુરક્ષા કરીએ 
0 0
Read Time:1 Minute, 8 Second

હિન્દુ ધર્મમાં હોળીના પવિત્ર તહેવાર નિમિત્તે  સોસાયટી તથા મંદિરોમાં હોળી પ્રગટાવવામાં આવે છે જેમાં લાકડાનો મહત્તમ ઉપયોગ કરવામાં આવતો હોય છે. હોળીના તહેવારની ઉજવણી પ્રદૂષણમુક્ત(ઈકોફ્રેન્ડલી) રીતે થાય તે જોવાની દરેક નાગરિકની ફરજ છે.વૃક્ષોનું આપણાં જીવનમાં ખુબજ મહત્વ છે.તમામ સોસાયટી તથા તમામ મંદિરોમાં લાકડાના બદલે ગાયના છાણા,સુદઢ ઘી સહિતની વિવિધ સામગ્રીથી હોળી પ્રગટાવવી જોઈએ. હોળી પ્રગટાવવામાં વધુ પડતો લાકડાનો ઉપયોગ વર્તમાન પરિસ્થિતિમાં પર્યાવરણની સુરક્ષા માટે ખતરા સમાન છે. આથી લાકડાના બદલે જો ગાયના ગોબરમથી બનાવવામાં આવેલા છાણા તથા શુદ્ધ ઘી સહિતની વિવિધ સામગ્રીથી હોળી પ્રગટાવવામાં આવશે તો વાતાવરણ શુદ્ધ બને છે અને સાથે સાથે પર્યાવરણની સુરક્ષા પણ થશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

લાકડાના બદલે ગાયના છાણાથી હોળી પ્રગટાવી પર્યાવરણની સુરક્ષા કરીએ