કેમ્પ હનુમાનથી ડફનાળા સર્કલ સુધીનો રોડ પહોળો કરવાની કામગીરી તાત્કાલિક સ્થગિત કરવામાં આવે અને સિવિલ તરફ જવા માટે ડાબી તરફ (Left turn) તાત્કાલિક મોટો કરવામાં આવે તથા 18 હેરિટેજ વૃક્ષોનું નિકંદન કાઢવામાં ના આવે,તેવી જાહેરહિતમાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેના માટે અમદાવાદના મેયર,કમિશ્નર-અમદાવાદ,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તથા પાર્ક એન્ડ ગાર્ડનના નિયામકને કરેલ છે.
Environmental Website
Average Rating
More Stories
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના જન્મ દિનની ઊજવણી નિમિત્તે વૃક્ષારોપણ
શ્રી નારાયણા ગુરુ વિદ્યાલય અમદાવાદ ખાતે યોજાયો વૃક્ષારોપણનો કાર્યક્રમ
પ્રજ્ઞાચક્ષુ બાળાઓના હાથે યોજાયો વૃક્ષારોપણનો કાર્યક્રમ